Posts

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રી ઘનશ્યામ મહાપ્રભુજીના સાન્નિધ્યમાં દ્રાક્ષોત્સવના અલૌકિક દર્શન...

"શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ" અંતર્ગત ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન - ઘનશ્યામ મહારાજનો ૭૮ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો....

"શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ" અંતર્ગત ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના ૪૩ મા પીઠાર્પણ પર્વની ઉજવણી કરાઈ

કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા" તથા ORS અને સાથે "પક્ષીઓના માળા" નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદની પોળોની A to Z યાદી

યુથ હોસ્ટેલ ભાવનગર દ્વારા હાથબ બંગલા થી કુડા સુધી નું સાગરકાંઠા તથા મડ ‌ટ્રેકીંગ યોજાઈ ગયું.

શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા –સુરતના પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સંપન્ન