શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રી ઘનશ્યામ મહાપ્રભુજીના સાન્નિધ્યમાં દ્રાક્ષોત્સવના અલૌકિક દર્શન... on March 19, 2022
"શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ" અંતર્ગત ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન - ઘનશ્યામ મહારાજનો ૭૮ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો.... on March 19, 2022
"શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ" અંતર્ગત ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના ૪૩ મા પીઠાર્પણ પર્વની ઉજવણી કરાઈ on March 19, 2022
કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા" તથા ORS અને સાથે "પક્ષીઓના માળા" નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. on March 09, 2022
યુથ હોસ્ટેલ ભાવનગર દ્વારા હાથબ બંગલા થી કુડા સુધી નું સાગરકાંઠા તથા મડ ટ્રેકીંગ યોજાઈ ગયું. on February 21, 2022
શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા –સુરતના પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સંપન્ન on February 21, 2022