શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર - સુરતમાં પ્રજાસત્તાક પર્વેની આનંદભેર ઉજવણી કરવામાં આવી
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર,સરથાણા - સુરત ખાતે પ્રજાસતાક પર્વના પાવન અવસરે ત્રિરંગાથી મંદિરને શણાગારવામાં આવ્યું હતું. શ્રી ઘનશ્યામ પ્રભુ, જીવનપ્રાણ અબજીબાપાશ્રી અને ગુરુદેવ સ્વામીબાપાને ત્રિરંગાના વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા.
Comments
Post a Comment