કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત પાંચમીવાર પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા" તથા ORS અને સાથે "પક્ષીઓના માળા" નું નિઃશુલ્ક વિતરણ

કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત પાંચમીવાર પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા" તથા ORS અને સાથે "પક્ષીઓના માળા" નું નિઃશુલ્ક વિતરણ 

 ઉનાળાની શરૂવાત થતા ની સાથે જ કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત પાંચમીવાર પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા" તથા ORS અને સાથે "પક્ષીઓના માળા" નું શ્યામ શિખર, વિજય ચોક, ઇન્ડિયા, કોલોની બ્રિજ નીચે, બાપુનગમાં ૧૬/૦૩/૨૨, બુધવારના રોજ સવારે ૮ થી ૧૦ માં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

નિવૃત. ડી. વાય.એસ.પી શ્રી તરુણભાઈ બારોટ સાહેબના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. તરુણભાઈ બારોટ સાહેબ કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના સેવાકીય કાર્યમાં હરહંમેશ અમારી જોડે રહીને અમારા કાર્યને પ્રોત્સાહન આપે છે.










Comments