ભોજલરામબાપાનો 237મો પ્રાગટ્ય મહોત્સવ
ભોજલરામ કથા આયોજન સમિતિ દ્વારા તા. 16-5-2022, સોમવારના રોજ સવારે 8 કલાકે ભોજલરામ 237માં જન્મ જયંતિ નિમિત્તે ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ-નિકોલ અમદાવાદ ખાતે યોજાયેલ "ભોજલરામ કથા" માં ભોજલરામ કથાનું રસપાન શ્રી ઘરમશીબાપા ભુવા દ્વારા કરાવામાં આવ્યુ હતું, આ કાયૅક્રમમા બાપુનગરના લોકપ્રિય જનપ્રતિનિધિ (MLA) શ્રી હિંમતસિંહભાઇ પટેલ, ડૉ પ્રવિણભાઇ તોગડિયા,, શ્રી ડી.જી વણજારા, શ્રી તરુણ ભાઇ બારોટ, પૂવૅ ઘારાસભય શ્રી કનુભાઈ કોઠિયા, શ્રીવિરજીભાઈ સુખડીયા, શ્રી હિતેશભાઇ પટેલ, શ્રી દિલિપભાઈ કોઠીયા, શ્રી ભીખુભાઈ બોઘાણી, ડૉ સાગર કોઠિયા, પ્રો પ્રવીણ પટેલ, અખિલ ભારતીય કૃમી પાટીદાર સમાજ ના આગેવાનો, મેયરશ્રી કીરીટ પરમાર, ડૉ સુરેશભાઈ પટેલ, પ્રો ચિરાગ જયાણી, નગરસેવકો શ્રી બળદેવભાઇ પટેલ, શ્રી દિપક પંચાલ, શ્રી કંચનબેન વિનુભાઈ રાદડીયા, શ્રી વિલાસબેન દેસાઇ, શ્રી જે.ડી.પટેલ, શ્રી ચંદુભાઈ અકબરી, શ્રી અશોકભાઈ ભવાણી, શ્રી દિનેશભાઈ દુઘાત, શ્રી કમલેશભાઈ કકાણી, શ્રી નાથાભાઈ કાનપરીયા, શ્રી ભાનુભાઈ કોઠિયા, શ્રી મુકેશ પડસાળા, શ્રી અશ્વિન કાનકડ, શ્રી છગનભાઈ પટેલ, શ્રી નરેશ ઘાડીયા, શ્રી બાબુભાઈ પાનસેરિયા, શ્રી જયંતિભાઇ પટેલ, શ્રી જીવણભાઈ કાનપરિયા, શ્રી જતિન કાનપરિયા, શ્રી અભીઆહીર, શ્રી સાગર કાનપરિયા, શ્રી પ્રવિણ કોઠિયા તથા અસંખ્ય મહિલાઓ અને અનેક આગેવાનો હાજર રહ્યા હતા,
આ પ્રસંગે ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ ના પ્રમુખ શ્રી મગનભાઈ ભંડેરી, શ્રી લક્ષ્મણભાઇબોરડ, શ્રી લાભુભઇ કોઠીયા (મંત્રી) તથા ભોજલરામ કથા આયોજન સમિતિ દ્વારા દાતાશ્રી અને પધારેલ મહાનુભાવોનું પુષ્પછડી અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું,
મહોત્સવમાં અંદાજીત પાંચ હજાર ભોજલરામબાપાના પરમ ભક્તોએ "ભોજન પ્રસાદ" લીઘો હતો,
મગનભાઈ ભંડેરી,
પ્રમુખ,
ભોજલરામ સિનિયર સિટીઝન મંડળ, .નિકોલ, અમદાવાદ.
https://www.youtube.com/watch?v=DFBx582u0GQ&t=3898s
Comments
Post a Comment