ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ-નિકોલ અમદાવાદ ખાતે ખોડલધામ સમિતિ અમદાવાદ દ્વારા ૨૩૮ મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી on May 09, 2023
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર,મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીયપરંપરાના તૃતીય વારસદાર નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીબાપાની ૧૫૬ મી પ્રાગટ્ય જ્યંતીની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ ... on May 09, 2023
સમાજના તેજસ્વી તારલાઓ જીવનમાં પ્રગતિના નવા શિખરો સર કરી શકે તેવા ઉત્તમ ઉદ્દેશ્ય સાથે તા. 6-5-2023 ને શનિવારના રોજ સાંજે સૌરાષ્ટ્ર પટેલ સમાજના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં ઝાલાવાડીયા કુમાર છાત્રાલયનું લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. on May 09, 2023
ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ મણિનગર, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની ૧૧૭ મી જયંતીની ઉજવણી ઉલ્લાસભેર કરાઈ... on May 06, 2023